વાવાઝોડાના પગલે થયેલ નુકસાન ની મુલાકાત લીધી

Featured Video Play Icon
Spread the love

વાવાઝોડાના પગલે થયેલ નુકસાન ની મુલાકાત લીધી
ધારાસભ્ય કનેનલાલ કિશોરીએ સર્વે કરવાની આપી સુચના
કામોસમી વરસાદ અને વાવાઝોડા ને લઇ થયુ ઘણું નુકસાન

દાહોદ જિલ્લામાં સમગ્ર વરસાદ અને વાવાઝોડા લઈ ભારે નુકસાની ગ્રામ્ય વિસ્તારમાં લોકોને વેઠવી પડી છે

કામો સમય વરસાદને લઈ દાહોદ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ નુકસાન થવા પામ્યો છે જેમાં વૃક્ષો પાડતું જાનવરો તેમજ ઘરોને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું જેની થાકી જ લેતા દાહોદ ધારાસભ્ય અને લાલ કિશોરીએ દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે વાવાજોડા એ તભાહી થી ગામ માં ઘરો નો નુકસાન થયું જેની મુલાકાત દાહોદ ધારા સભ્યશ્રી કનૈયાલાલ કિશોરી દ્વારા તાલુકા પંચાયત ના અધિકારી ની ટીમ સાથે રાખી સર્વે કરવાની સૂચના આપી તેમજ સર્વે બાદ તેમને યોગ્ય વડતર વાત કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *