તાપીમાં જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

Featured Video Play Icon
Spread the love

તાપીમાં જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
સીઆર પાટીલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યો

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે 172 નિઝર વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીતના જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે

તાપી જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય ‘તાપી કમલમ્’ નું ખાતમુહૂર્ત કરતા 172 ધારા સભ્ય જયરામ ગામીત દ્વારા આવેલ મહેમાન તેમજ ધારાસભ્ય અને લોકોનું સમ્માન કરવામાં આવ્યું તેમજ લોકોને સંબોધ્યુ હતું ત્યાર બાદ વધુમાં તેમનો નબર આપી જણાવ્યું હતું કે આ કાર્યલય લોકો માટે 24 કલાક તેમજ 365 દિવસ ખુલ્લું રહેશે જ્યાં તમામ લોકોની સમસ્યા તેમજ કાર્ય ને નિરાકરણ માટે સાંભળવામાં આવશે તેમ કહી કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી જનમેદનીમાં ભાજપ કાર્યકરો સહિત ધારાસભ્ય તેમજ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં

ઉચ્છલના સાકરદા ખાતે નિઝર વિધાનસભા નું કાર્યાલય અને જળસંચય જન ભાગીદારી જળ આંદોલન અભિયાન નો ઉદ્ઘાટન સમયે કરતા અને વ્યારા ના ઇન્દુ ખાતે તાપી જિલ્લા નું મધ્યસ્થ કાર્યાલય કમલમ નું ખાતમુરત કરવા પધારેલા પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યકરોને સંબોધ્યા હતા અને સાથેજ મંત્રી ઓ પણ સામેલ થયા હતા જ્યાં મોટી સંખ્યા માં કાર્યકર્તા ઓ તેમજ નગર ના પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ હાજરી આપી હતી જ્યાં ભાજપ સરકાર ની પ્રશંસા કરિ હતી કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે સાથેજ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યો હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *