ઉત્તર ગુજરાતના તુવેર ટોઠાના સ્વાંગને જોવા પાલમાં જનમેળો
પાલમાં ઉત્તર ગુજરાતની લોકસંસ્કૃતિનું આકર્ષણ
તુવેર ટોઠાના સ્વાંગે પાલમાં સુરતીઓને આકર્ષ્યા
ઉત્તર ગુજરાત અને તુવેર ટોઠાના સ્વાંગને માણવા માટે સુરતીઓ પાલ ખાતે ઉમટી પડ્યા હતાં.
શિયાળામાં અનેક અવનવી વાનગીઓનુ સુરતીઓ સ્વાદ માણી રહ્યા છે. ત્યારે સુરતના પાલ આરટીઓની બાજુમાં અન્નપુર્ણા માતાજીનામંદિરે ઉત્તર ગુજરાત અને તુવેર ટોઠાનુ આયોજન કરાયુ હતું. બન્નેની આગવી ઓળખ સમા આ કાર્યક્રમમાં સ્વાદપ્રિય સુરતીઓ ઉમટી પડ્યા હતાં. અને સ્વાદનો લ્હાવો લીધો હતો.
