જીએસઆરટીસી ગોધરા વિભાગ ડેપો હાલોલ બસનું થયું અકસ્માત

Featured Video Play Icon
Spread the love

જીએસઆરટીસી ગોધરા વિભાગ ડેપો હાલોલ બસનું થયું અકસ્માત
દાહોદ નીલકંઠેશ્વર મંદિર ની સામે જીએસઆરટીસી બસનુ અકસ્માત
જીએસઆરટીસી ડ્રાઇવરની બેદરકારી ના કારણે મુસાફરનો જીવ જોખમમાં મુકાયો

રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે વધુ એક એકસ્માતની ઘટના સામે આવી છે વાત એમ છે કે જીએસઆરટીસી ગોધરા વિભાગ ડેપો હાલોલ બસનું અકસ્માત સર્જાયું હતું. દાહોદ નીલકંઠેશ્વર મંદિરની સામે જીએસઆરટીસી બસનુ અકસ્માત સર્જાયું હતું. જીએસઆરટીસી ડ્રાઇવરની બેદરકારી ના કારણે મુસાફરનો જીવ જોખમમાં મુકાયો હતો. ડેપો ઇન્ચાર્જએ જણાવ્યું છે કે જીએસઆરટીસી હાલોલ ડેપો દ્વારા કડક પગલાં લેવામાં આવશે. મુસાફરોને નાની મોટી ઈજાઓ પહુંચી હતી.આ ઘટનામાં સદ્દનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *