ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ
એસપી મયુરસિંહ ચાવડા પહોંચ્યા ડીએસપી કચેરીએ પહોંચ્યા
ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ થયાના મામલે પોલીસ એકશનમાં આવી
ભાવનગરમાં ડુબલીકેટ દારૂના સેવનથી મૃત્યુ બાદ મોડી રાત્રિના દોઢ વાગ્યાના સમયે એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા પહોંચ્યા ભાવનગર ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા. મયુરસિંહ ચાવડા દ્વારા સમગ્ર ઘટના અંગે એસપી પાસેથી વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. ડુબલીકેટ દારૂના સેવનથી ખરકડી ગામના ઉપેન્દ્રસિંહ ગોહિલનું મૃત્યુ થયું જ્યારે અન્ય 14 જેટલા વ્યક્તિઓને નશાના સેવનથી અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે..
