અમદાવાદમાં એએમટીએસ વિભાગે કરી મોટી જાહેરાત.

Featured Video Play Icon
Spread the love

વિદ્યાર્થિનીઓ અને વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર.
વિદ્યાર્થિનીઓને 12માં ધોરણ સુધી ટિકિટ દરોમાં 85% ડિસ્કાઉન્ટ.
વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ

રાજ્યની અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટે મોટી જાહેરાત કરી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ એ મોટી જાહેરાત કરી છે. એએમટીએસએ વિદ્યાર્થીનીઓ, વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

અમદાવામાં એમટીએએસએ વિદ્યાર્થિનીઓ અને વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત કરી છે જેમાં કન્સેસન ( ખાસ પ્રકારનું DISCOUNT ) અંગે ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ધોરણ 10 પાછો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 12માં ધોરણ સુધી બસની તમામ ટિકિટોના દરમાં 85% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને માતા-પિતા વગરના બાળકોને ફ્રી પાસનું વિતરણ કરવામાં આવશે તેમજ અમદાવાદમાં રહેતી વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *