મેટ્રોની કામગીરી વચ્ચે સળિયા પડતા બે લોકો ગંભીર

Featured Video Play Icon
Spread the love

મેટ્રોની કામગીરી વચ્ચે સળિયા પડતા બે લોકો ગંભીર
બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા
સ્થાનિકોએ સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા

સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે કાદરશાની નાળમાં પિલર પાસેના સળિયા પડતા બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતા. તો સ્થાનિકોએ સલામતી અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતાં.

સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સુરતના નાનપુરા કાદરશાની નાળ પાસે પિલર પાસેના સળિયા પડતા બે લોકો ગંભીર ઘાયલ થયા હતા તો ઘાયલોમાં એક નીલેશ મનસુખ બોરસલીવાલા મેટ્રો પ્રોજેક્ટમાં માર્શલ તરીકે કાર્યરત હોવાનુ સામે આવ્યુ છે. તો આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો તો બીજી તરફ આ ઘટના બન્યા બાદ મેટ્રો પ્રોજેક્ટની સલામતી અને સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *