સુરત પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરત પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક
અંગત અદાવતમાં દંપતિ પર જીવલેણ હુમલો કરાયો
પાંડેસરા વિસ્તારમાં ઘટના બનતા પોલીસ દોડતી થઈ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં અંગત અદાવતમાં દંપતિ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના પાંડેસરા વિસ્તારમાં બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં વારંવાર અસામાજિક તત્વો નો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે પાંડેરા વિસ્તારમાં પતિ-પત્નિ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના બની છે. પાંડેસાર વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં મૌર્ય દંપતિ પર ત્રણથી ચાર અસામાજિક તત્વો દ્વારા ધારદાર હથિયારો સાથે જીવલેણ હુમલો કરાતા દંપતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બનાવની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *