તાપી : આદિવાસી સમાજમાં આક્રોશ

Featured Video Play Icon
Spread the love

તાપી : આદિવાસી સમાજમાં આક્રોશ
નંદુરબારમાં યુવકના હત્યારાને ફાંસીની માગ
નિઝર અને કુકરમુંડા બંધનું એલાન

નંદુરબાર આદિવાસી સમાજના આગેવાન ની હત્યા ના સંદર્ભમાં નિઝર કુકરમુંડા પછી પડઘા તાપી માં પડ્યા

મહારાષ્ટ્રના નંદુરબારમાં હત્યાના સંદર્ભમાં વિરોધ ગતરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમુદાયોએ રેલીમાં ભાગ લીધો હતો. જે હત્યાકાંડ થયો નંદુરબારમાં ગયા દિવસે એક યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.ત્યારે આદિવાસી સમાજ ની લાગણી દુભાઇ હતી જેના આરોપીઓને મૃત્યુદંડની સજાની માંગણી સાથે ગત દિવસે નંદુરબારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાંઆદિવાસી સમુદાયે નહેરુપુટલાથી નંદુરબાર કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું હતું.જેમાં મહેશભાઈ વસાવા ભૂતપૂર્વ ધારાસભ્ય, દેડિયાપાડાના પણ હાજર રહ્યા હતા ત્યારે . નંદુરબારમની મૌન રેલી હિસ્સા માં ફેરવાઈ ગઈ હતી અને નંદુરબાર કલેક્ટર ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથેજ જનતાએ કલેક્ટર ઓફિસનો દરવાજો તોડી નાખ્યો અને અંદર ઘૂસી ગઈ હતી . જ્યારે જનતાએ પાલન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કલેક્ટરે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. ત્યારે નંદુરબારમાં એકમૌન રેલી વિરોધમાં ફેરવાઈ ગઈ.નંદુરબારમાં કલેક્ટરની ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો.અને જનતાએ કલેક્ટરની ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો.જેના પછી પોલીસે ટીયર ગેસના શેલ છોડીને કાબુમા લેવાનો પ્રયત્ન કર્યો અને , ત્યારે કલેક્ટરે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.

એક શાંત વિરોધ રેલી વિરોધ રેલીમાં ફેરવાઈ ગઈ, જેમાં કલેક્ટરની ઓફિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો.અને જનતાએ કલેક્ટરની ઓફિસની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી.ત્યારે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના ગોળીબાર કરીને જનતાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ જાહેરમાં ઘાયલ થયા.અને હવે તાપી જિલ્લાના જિલ્લા સેવા સદન માં કલેકટર શ્રી ને આદિવાસી સમાજ આગેવાન યુસુફ ગામીત અને લાલસિંગ ગામીત અને અન્ય આગેવાનો એ આવેદન પત્ર આપ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *