સુરતના 14 લોકો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યાં

Featured Video Play Icon
Spread the love

સુરતના 14 લોકો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યાં
અદનાન માસ્ટર ના મૃતદેહને સુરત લવાયા
મોડી રાત્રે જ અદનાની અંતિમ વિધિ કરાઈ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના નાનપુરાના અદનાન માસ્ટર ના મૃતદેહને લઈ પરિવારજનો સુરત આવી ગયા હતાં જ્યાં મોડી રાત્રે જ અદનાની અંતિમ વિધિ કરાઈ હતી.

સુરત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સુરતના નાનપુરા વિસ્તારના નાતી એવા લંડનના નિવાસી અદનાન મુસ્તાક માસ્ટરનુ પણ નિધન થયુ હોય જો કે ડીએનએ મેચ થવા માટે મૃતદેહ મળવામાં તકલીફ પડી હતી. આખરે અદનાનના ડીએનએ મેચ થતા તેના પરિવારજનોને અદનાન નુ મૃતદેહ સોંપી દેવાયો હતો. જેથી પરિવારજનો અદનાનનુ મૃતદેહ લઈ સુરત આવ્યા હતા અને મોડી રાત્રે જ મોહમ્મદ અદનાન મોહમ્મદ મુસ્તાક માસ્ટરની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *