સુરતમાં વધુ એક યુવાને કર્યો આપઘાત
છૂટાછેડા બાદ પણ પતિ પત્નીને પ્રેમ કરતો હતો
હોસ્પિટલના બીછાને મોત યુવાનનું મોત નીપજ્યું
સુરતમાં રોજે રોજ આપનાર બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વરાછા વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી ઝેરી દવા પીવું આપઘાત કરી લેતા આચાર મચી જવા પાણી છે.
સુરતમાં ફરી આપઘાત ની ઘટના પ્રકાશ માં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા યુવાને તેની પત્નીને છૂટાછેડા બાદ પણ પતિ પત્ની ને પ્રેમ કરતો હોય જેને લઈ પત્ની પોલીસ મથકે પહોચતા પતિ પણ તેની પાછળ પાછળ ગયો હતો અને પોલીસ સ્ટેશન બહાર જ ઝેરી દવા પી લેતા યુવાનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ પતિનું હોસ્પિટલના બીછાને મોત નીપજતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
