નરસંહારની સરખામણી હત્યા સાથે કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

સુપ્રિમકોર્ટે 18 એપ્રિલ 2023ના રોજ, બિલ્કીસ બાનો કેસમાં ‘આજીવન કેદ’ના 11 દોષિતોને સમય પહેલાં મુક્ત કરવા માટેના કારણો જણાવવા ગુજરાત સરકારને કહ્યું છે. ગુજરાત સરકારે […]