નિઝર કુકરમુંડા ગ્રામ પંચાયતોમાંભ્રષ્ટાચારનો અડો
તાપીમાં આખરે દેવાળા ગામનો વિવાદ પોહોચ્યો પોલીસ મથકે..
કેટલાક સમયથી દેવાળા ગામે ભષ્ટ્રાચારનો મુદ્દો ચર્ચામાં છે
થોડા દિવસ પહેલા તાપી કલેકટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું
તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાળા ગામે કેટલા સમયથી ભષ્ટ્રાચાર નો મુદ્દો લોકોના મુખે ચર્ચામાં છે ત્યારે દેવાળાં ગામમાં વિવાદ ઉભો થતાં મામલો આખરે નિઝર પોલીસ મથકે પોહોચ્યો છે..
નિઝર તાલુકાના દેવાળા ગામના લોકો દ્વારા અગાઉ તાપી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમા જણાવ્યું હતું કે દેવાળા ગામના ઉપ સંરપચ યોગેશ રાજપુત દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામા આવી છે જેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે જેની તપાસ તાપી જિલ્લા માંથી નિઝરના દેવાળાં ગામે પોહોચે તે પહેલાજ દેવાળા ગામના કેટલાક ગુન્ડા રાજ ચલાવનાર તત્વો દ્વારા સમસાન ની જમીન નો મુદ્દો લઇ સમસા ન ની જમીન પર ખલવાણ બનાવેલ છે તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો જેને લઇને દેવાળાં ગામમાં લોકોએ નિઝર પોલીસ મથકે કે પોહોચી સરપંચ ધનરાજ ભીલ અને ઉપ સરપંચ યોગેશ રાજપુત અને ધમેન્દ્ર રાજપુત વિરુદ્ધ ફરીયાદ નોંધાવી કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી છે હવે એ જોવાનું રહ્યું કે કેટલાક સમયથી ભષ્ટ્રાચાર માં ઘેરાયેલા આ દેવાળા ગામમાં ચાલતા આવા વિવિધી જમીનો પર સ્થાનિક અધિકારીઓ ને અને જિલ્લા ના અધિકારીઓને ક્યારે ધ્યાનમાં આવશે કે પશી અધિકારીઓ પણ કોઈક મોટો બનાવ બનવાની રાહ જોઈ રહ્યા છે તે પણ એક ચિનંતાનો વિષય છે..