અમરેલી બગસરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ અધિકારીઓ જોડાયા
બગસરા ખાતે હર ઘર તિરંગા અભિયાન અન્વયે આયોજિત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
તિરંગ યાત્રા મેઘાણી હાઈસ્કૂલ થી નીકળી બગસરાના રાજમાર્ગો પરથી પસાર થઈ પટેલ વાડી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કરી પૂર્ણ થયેલ ,, આ તિરંગા યાત્રામાં માં રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે ઉપસ્થિત રહી ભવિષ્યની પેઢી સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.,, આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ અધિકારી ઓ જોડાયા હતા ,,.
