સુરતમાં ગુનેગારો બેફામ બન્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગુનેગારો બેફામ બન્યા
વેડરોડ પર જુની અદાવતમાં બે યુવાનો પર જીવલેણ હુમલો
નિલેશ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં

સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વેડરોડ પર જુની અદાવતમાં બે યુવાનો પર જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવતા હોય છે ત્યારે સુરતના વેટરોડ પર માથાભારે બુટલેગર ભરત પટ્ટીના સાગરિતો દ્વારા આતંક મચાવાયો હતો. અને જુના ઝઘડાનીઅદાવતમાં બે યુવાનો પર ચપ્પુ વડે હુમલો રાયો હતો. જેમાં નિલેશ રાઠોડ નામના યુવાનને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવને લઈ ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *