પૂજ્ય શંકરાચાર્યજીના પાવન સાન્નિધ્યમાં આનંદવર્ધન આશ્રમ, ગામ વાસણા (કોશીન્દ્રા), જિલ્લા છોટાઉદેપુર ખાતે ૨૫ ભાઈ-બહેનોએ સ્વૈચ્છિક રીતે પુનઃ સનાતન હિંદુ ધર્મ સ્વીકાર્યો.

તારીખ: ૧3/૦૭/૨૦૨૬,  શનિવાર, આજે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી–વનવાસી વિસ્તાર ગામ વાસણા (કોશીન્દ્રા) ખાતે શ્રી શારદાપીઠ, દ્વારકા સંચાલિત શ્રી આનંદવર્ધન આશ્રમનું શુભ ઉદ્ઘાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર, […]

પચાસ વર્ષથી અમૃત વાણી આપતા આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજનું અવસાન થયું છે

મુંબઈ: મુંબઈના મલાડમાં રહેતા સંતશિરોમણી આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજનું રવિવાર, ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સવારે અવસાન થયું. તેમનું જીવન ધર્મ, આધ્યાત્મિકતા અને કરુણાનું અનોખું […]

અમદાવાદ શહેરમાં જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન સુધી પહોંચાડવા ૯ એપ્રિલના રોજ ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અદભૂત આયોજન

નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર ભારતને વર્ચ્યુલ માધ્યમથી સંબોધશે અમદાવાદ: […]

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં ૫૦ વર્ષની સુવર્ણ ઉજવણી 19 તારીખે સાઈરામ દવે અને 20 તારીખે કિર્તીદાન ગઢવીનો શાનદાર કાર્યક્રમ કથાનાં અંતિમ દિવસે ન […]

गुरु पूर्णिमा के अवसर पर भाजपा बिहार में प्रदेश मंत्री एवम् प्रभारी कोसी प्रमंडल  सरोज कुमार झा ने मठ, मंदिरों में लिया आशीर्वाद

गुरु पूर्णिमा अवसर पर भारतीय जनता पार्टी नेताओं कार्यकर्ताओं ने जिले भर के मठ, मंदिर, देवस्थान तथा आस्था अराधना, शिक्षा ग्रहण जैसे स्थान आश्रम आदि […]

मुंबई अश्वमेध महायज्ञ की तैयारी प्रारंभ

हरिद्वार एवं मुंबई की टीम अश्वमेध महायज्ञ की तैयारी के निर्माण कार्य में तन मन से जुटी,मुख्यमंत्री श्री एकनाथ शिंदे से मिले और महायज्ञ की […]

राम मंदिर निर्माण के उपलक्ष्य में पंकज शाह का भव्य गीत “आयो अयोध्या में राम” हुआ लॉन्च

बॉस म्यूजिक कंपनी के पंकज शाह, शिवसेना नेता अल्ताफ पेवेकर, अभिनेत्री दिवाक्षा और गायिका प्रेरणा साहेतिया बॉस स्टूडियो मुलुंड द्वारा प्रस्तुत म्युज़िक वीडियो में दिवाक्षा […]

ग्रीन ग्रुप की राम मंदिर की प्राण प्रतिष्ठा के उपलक्ष्य में विशेष ऑफर

सूरत: सूरत के अग्रणी रियल एस्टेट डेवलपर ग्रीन ग्रुप ने सोमवार को अयोध्या में भव्य राम मंदिर की प्राण प्रतिष्ठा के उपलक्ष्य में एक विशेष […]