સુરતમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસના દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસના દરોડા
વરાછા પોલીસે ફરી ઘનશ્યામનગરના દેહવેપારમાં દરોડા પાડ્યા
સંચાલિકા સહિત ગ્રાહકોની ધરપકડ કરી

સુરતમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસ દરોડા પાડે છે ત્યારે વરાછા પોલીસે ફરી ઘનશ્યામનગરમાં ચાલતા દેહવેપારને ઝડપી પાડી સંચાલિકા સહિત ગ્રાહકોની ધરપકડ કરી હતી.

સુરતમાં ગેરકાયદે દેહવેપાર પર અનેકવાર પોલીસ દરોડા પાડતી હોય છે ત્યારે સુરતની વરાછા પોલીસ દ્વારા ફરી ઘનશ્યામ નગરમાં દરોડા પડાયા હતાં. ઘનશ્યામ નગરમાં ચાલતા દેહવેપાર પર પોલીસે દરોડા પાડી સંચાલિકા લતાબેન મિતેશભાઈ તથા ગ્રાહકો આનંદ શાહુ, ભરત રાજપુત, મુનિસ રાજપુત, દુર્ગેશ રાજપુતને ઝડપી પાડ્યા હતાં. તો સ્થળ પરથી પોલીસે ત્રણ લલનાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *