વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલ
ભાવનગર મહાનગરપાલિકામાં આજ રિયાલિટી ચેક કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલને લઈને ભાવનગર મહાનગરપાલિકામાં આજ રિયાલિટી ચેક કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાને લઇ કરાયેલ અપીલનું પાલન કર્તા ભાવનગર મહાનગર પાલિકામાં કમિશનર દ્વારા અપાયેલ સૂચના મુજબ આગામી સમયમાં એક રૂટ ઉપર જે ચાર લોકો આવતા હોય તેને એક સાથે આવવું, જ્યારે હાલ અત્યારે એક ગાડીમાં એક કર્મચારી જ આવે છે હવે આગળના સમયમાં ક્યારેય પાલન થશે તે જોવું રહ્યું હાલ ઓફિસોમાં પણ એક કર્મચારી બેઠો હોય અને તમામ લાઈટ પંખાઓ ચાલુ હોય ત્યારે કમિશનર આ બાબતે કોઈ પગલાં લેશે કે કેમ તે આગળના સમયમાં જોવું રહ્યું,..

