સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાના ગુનામાં પેરોલજામીન

Featured Video Play Icon
Spread the love

સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાના ગુનામાં પેરોલજામીન
પેરોલ પર આવી મૃતકની પત્નિને ધમકી આપનાર આરોપી
એસઓજીએ આરોપીનો વરઘોડો કાઢી માફી મંગાવી

સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ પેરોલ પર આવી મૃતકની પત્નિને ધમકી આપનાર આરોપીઓનું એસઓજીએ લાલગેટ પોલીસ સાથે મળી વરઘોડો કાઢી માફી મંગાવી હતી.

સુરતમાં ગુનેગારો શાન ઠેકાણે પાડવા પોલીસ 24 કલાક રેડી હોય છે. ત્યારે સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ જેલમાંથી પેરોલ પર આવેલા આરોપીએ મૃતકની પત્નિને ધમકી આપી હોય જે મામલે લાલગેટ પોલીસમાં ફરિયાદ કરાતા લાલગેટ પોલીસ અને એસઓજીના ડીસીપીની આગેવાનીમાં આરોપીનુ વરઘોડો કઢાયો હતો. અને આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *