Site icon hindtv.in

સુરત રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ

સુરત રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ
Spread the love

સુરત રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ
રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે યુવાન પાસેથી લાખો પડાવ્યા
બે ઠગોને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા

સુરત રેલ્વેમાં લોકો પાયલોટ હોવાની ખોટી ઓળખ આપી રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે યુવાન પાસેથી લાખો પડાવી લેનાર બે ઠગોને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રૂમિત અને અહેકો રવિરાજસિંહને મળેલી બાતમીના આધારે રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને યુવાન પાસેથી 47 લાખ 36 હજાર પડાવી લેનાર બે ઠગો વિવેક પ્રફુલ ચૌહાણ અને રવિ કિશોર ચોટલીયાને ઝડપી પાડી ધરપકડ કરી હતી.

Exit mobile version