ભાવનગરના ઉમરાળા તાલુકાના ખોખર શેરીમાં મારામારીની ઘટનામાં
રખડતા પશુ મામલે સર્જાઈ મારામારીની ઘટનામાં ઉગ્ર સ્વરૂપ
ભાવનગરના ઉમરાળા તાલુકાના ખોખર શેરી ખાતે બની ઘટના
ભાવનગરમાં ઉમરાળાના ખોખરા શેરી ખાતે રખડતા પશુ મામલે સર્જાઈ મારામારીની ઘટનામાં ઉગ્ર સ્વરૂપ થતા બે લોકો પર જીવલેણ હુમલો કરાયો, બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઘટનાને લઇ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ સહીતની કાર્યવાહી હાથ ધરી અને બનાવ અંગે જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી અગાળની તપાસ હાથ ધરી છે.

